ભારતની મુસાફરી વખતે ‘વધુ સાવધાની’ રાખવાની અમેરિકાની એડવાઇઝરી
ભારતની મુસાફરી વખતે ‘વધુ સાવધાની’ રાખવાની અમેરિકાની એડવાઇઝરી
Blog Article
અમેરિકાએ તેના નાગરિકોને એડવાઇઝરી જારી કરી જણાવ્યું હતું કે ગુના અને બળાત્કારને કારણે ભારતમાં મુસાફરી કરતી વખતે વધુ સાવધાની રાખો. આ ઉપરાંત આતંકવાદને કારણે મધ્ય અને પૂર્વૃ ભારતના કેટલાંક વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળો.